Mumbai
महाराष्ट्र : कोरोना की तीसरी लहर से निपटने के लिए सीएम उद्धव ने की बैठक
Aligarh
अरविन्द शर्मा गरीब सुरक्षा सेना के बने प्रदेश अध्यक्ष
Aligarh
राष्ट्रीय मानवाधिकार सर्वेक्षण के जिला कार्यालय पर सम्पन्न हुई बैठक
Aligarh
2022 का चुनावी बिगुल: एआईएमआईएम (AIMIM) प्रदेश अध्यक्ष शौकत अली पहुंचे अलीगढ़
Aligarh
समाजवादी पार्टी अलीगढ़ ने कार्यकारिणी घोषित की
Aligarh
डीएम ने कलेक्ट्रेट में फरियादियों की जन समस्याओं को सुनकर किया समाधान
Aligarh
बहुजन समाज पार्टी के पूर्व महानगर महासचिव ने सरकारी जमीन पर कब्जे की शिकायत की
Aligarh
टप्पल के नूरपुर में सांसद सतीश गौतम ने बजरंगबली मंदिर की नीव रखी
Lucknow
लखनऊ: शिया वक्फ बोर्ड के पूर्व अध्यक्ष वसीम रिजवी पर रेप का आरोप
Gujarat
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમદાવાદના સિંધુભવન માર્ગ ખાતે વૃક્ષારોપણ કરતાં શહેરમાં નવ અલગ અલગ સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમની શરૂઆત કરી વૃક્ષમ્ રક્ષતિ રક્ષિતઃ - આપણે પર્યાવરણનું રક્ષણ કરીશું, તો પર્યાવરણ આપણું રક્ષણ કરશે વૃક્ષારોપણ કાર્યક્રમ નાનો હોય છે, પરંતુ તેની અસર અને પરિમાણ બંને એટલા વ્યાપક હોય છે કે આવનારી કેટલીયે પેઢીઓને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરી શકે છે જો વૃક્ષનું ધ્યાન નહીં રાખવામાં આવે તો પૃથ્વીનું અસ્ત્તિત્વ જ જોખમમાં આવી જશે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે અભિયાન શરૂ કર્યું છે અને સૌર ઉર્જા, પવન ઉર્જા સહિત અનેક અભિયાન શરૂ કર્યાં છે. છેલ્લાં સાત વર્ષોમાં ભારતે સૌર ઉર્જા અને પવન ઉર્જાના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે અને દુનિયાના પ્રથમ પાંચ ક્રમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે પર્યાવરણનું આપણે જતન કરીશું તો પર્યાવરણ આપણું જતન કરશે - આ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની શિખામણ શ્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં કાર્યો, નીતિઓ અને પોતાના પરિશ્રમ દ્વારા પ્રસ્થાપિત કરી છે